Sunday 4 December 2016

Paris Climate Change Agreement

ભારતે "પેરીસ" જળવાયુ કરાર પર ૦૨/૧૦/૨૦૧૬ ના રોજ હસ્તાક્ષર કર્યા. (ગાંધીજીની ૧૪૭મી જન્મ જયંતી) આ સંધી પર સહી કરનાર ભારત ૬૨મો દેશ બન્યો. વિશ્વના કૂલ જળવાયુ પ્રદુષણમાં ભારતનો ૪.૫% હિસ્સો છે. આ સંધી તો જ અસ્તિત્વમાં આવી શકે જો તેને ૫૫ દેશો કે જે ૫૫% જળવાયુ પ્રદુષણ ફેલાવતા દેશો હોય.

No comments:

Post a Comment